
સાહિત્ય સાચુ મિત્ર છે. કળા હંમેશા લાગણીથી આવે છે. મુશ્કેલીમાં સાથે આપે છે. જે શબ્દોથી ન કેહવાતું એ આંખોથી ઝરે છે. એ ભાષા બહુ તાકાત હોય છે. રીઝવે છે, અને સમજનારને સત્ય તરફ લઈ જાય છે અને કર્મ કરવા પ્રેરે છે. આવા સાહિત્યનો સહારો દરેક મુશ્કેલીમાં લેવો જોઇએ, અને જીવનની નાનામાં નાની કોઇ પણ મુશ્કેલીને અવગણવી ન જોઇએ. સાહિત્યમાં ભાષા અગત્યની નથ પણ ભાવો અગત્યના છે. લખાણની લંબાઇ અગત્યની નથી, પણ એની પારદર્શિતા-સરળતા અગત્યની છે. ખરી ફિલસુફી એ જીવન કઇ રીતે જીવવુ એની છે. સાહિત્ય એ જીવન નથી પણ જીવન એ સાહિત્ય છે.
4 Comments »
RSS feed for comments on this post. TrackBack URI


























સાહિત્ય એ જીવન નથી પણ જીવન એ સાહિત્ય છે.
સાવ સાચી વાત છે.
Comment by shivshiva — February 22, 2007 @ 1:43 am
its true…!
Comment by chetu — February 26, 2007 @ 3:40 pm
આભાર.
Comment by પલક — February 26, 2007 @ 9:59 pm
hmmm… it’s true that if u have written ur experiences and if others can easily understand it than it may help them in their life to splve their problems.but for that u should have good knowledge of ’sahitya’…
Comment by nirav — March 7, 2007 @ 2:43 pm