બસ માની લો કે આવતા ૪૦-૫૦ વર્ષોની જગાએ પેટ્રોલીયમ કાલે જ ખતમ થઇ જાય તો માનવો શું કરે? આપણી પાસે એનો વિકલ્પ કયો? માત્ર એમ્બ્યુલન્સ ના અને વિમાનોન અભાવે કેટલા માણસો સ્વધામે જશે? બહુ કાલ્પનિક વસ્તુ છે પણ આપણી આળસ આવતા ૪૦ વર્ષોમાં શું કરે એ રામ જ જાણે. સી.એન.જી ને એલ.પી.જી. ખરા પણ એ તો છેવટે પેટ્રોલીયમની જ આડપેદાશ છે. આ જ પોસ્ટમાં કોમેન્ટ્સ સાથે આ ચર્ચા ચાલુ રાખીશું.
http://static.flickr.com/22/91744486_53bbe9eb35.jpg