
આ લખતા હાથ કંપે છે…તમે જાણો જ છો.જો આ લોકો ને પાગલ ઠેરવવામાં આવે કે માનસિક રીતે બિમાર ગણાવાય તો તેમને કોઇ ખાસ સજા નહી થાય,આવા બીજા કેટલા નરપિશાચો હશે? આ માત્ર ભારતીય સરકાર નહી પરંતુ સમગ્ર ગણતંત્રની પાંચ દાયકાની નિષ્ફળતાનો પુરાવો છે એમ કહેનારા અહીં જવાબ લખે…કોઈ પણ ભાષા ચાલશે, પરંતુ તમારા હકો જ્યારે ભૂલશો ત્યારે આવા ૪-૫ લોકો આખી વસ્તીઓનું નિકંદન કાઢશે અને ના પડોશીઓ આ “કસાઇખાના” ને ઓળખી શક્યા, ના પિડીતો-વધુ સંખ્યામાં હોવા છતાં-આપણી વ્યવસ્થાને લીધે કોઇ પગલુ ભરી શક્યા. પોલીસતંત્ર તો રિશ્વતખોરી ને લીધે નિષ્ફળ છે જ..પણ આ તો હદ ની પણ હદ છે…જાગો ભારતીયો, જાગો…

























